admin
પરજાઉ સરપંચના મોત માટે જવાબદાર કોણ ? મૃત્દેહ ન સ્વીકારાતા દોડધામ...
ત્રણ દિવસ પહેલા ઝેરી દવા પીવા મામલે આજે મોત બાદ પરિવાજનો,આગેવાનોએ માનસીક ત્રાસથી પગલુ ભર્યાના દાવા સાથે મૃત્દેહ સ્વીકારવાનો ઇન્કાર કરતા તંત્ર દોડતુ થયુ...
કચ્છમાં વધુ એક હત્યા : અંજારના ગંગાનાકે ભરબજારે હત્યાથી ચકચાર !
કચ્છમાં હત્યા જાણે સામાન્ય વાત થઇ ગઇ છે તેમ છેલ્લા 3 દિવસથી સતત કચ્છના અલગ-અલગ વિસ્તારમા હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. જો કે...
મુન્દ્રા ની ભૂખી નદીના ખાડામાં ડુબી જતા બે બાળકોના કરૂણ મોત...
બને બાળકો સોમવારે બપોર પછી ઘેર થી નીકળી ગયા હતા. બાદમા સ્થાનીક લોકોએ શોધખોળ કરતા બન્ને બાળકોના મૃત્દેહ પાણીના ખાડામાંથી મળી આવ્યા હતા. અગ્રણીઓ...